આજે સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી.
આજે સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી.
ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વ સભ્યશ્રીઓના ચહેરા પર એમના મોદીજી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજીએ કરેલા વિકાસકાર્યો પરત્વે સંતોષ છલકાઇ રહ્યો હતો.
મને વિશ્વાસ છે કે આ વિશાળ સમારોહમાં ઉપસ્થિત રહેલા સૌ સભ્યશ્રીઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા લોકસભાનાં ઇલેક્શનમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપશે.