Events Footer

Events

Loading Events

« All Events

25 August, 2023

Start Event Date

August 25, 2023 @ 1:00 pm

End Event Date

August 25, 2023 @ 2:00 pm
  • This event has passed.

આજે સુરતનાં ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં ‘મતદાતા ચેતના અભિયાન’નો પ્રારંભ કરાવ્યો

આજે સુરતનાં ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં ‘મતદાતા ચેતના અભિયાન’નો પ્રારંભ કરાવ્યો. નવા મતદારોની નોંધણી કરાવી. આ પ્રસંગે સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી આ અભિયાન અંગે જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.
હું આ અભિયાનનાં પ્રારંભે સર્વ નાગરિકોને અપીલ કરું છું કે જો આપનું નામ મતદાર યાદીમાં ન હોય તો યાદીમાં નામ ઉમેરાવી આપનાં અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરો.
વધુ માહિતી માટે આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો 👇
+91 91367 29006
+91 91523 24354