આજે નવસારી ખાતે 300થી વધારે બોરવેલ રિચાર્જ પ્રોજેક્ટનાં કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરી આનંદની લાગણી અનુભવી
આજે નવસારી ખાતે 300થી વધારે બોરવેલ રિચાર્જ પ્રોજેક્ટનાં કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરી આનંદની લાગણી અનુભવી-આ સાથે પોષણ માહ નિમિત્તે પોષણ ઉત્સવ અને ભૂલકા મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.