આજે નવસારી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો.
આજે નવસારી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો.
2019માં નવસારીનાં મતદાતાશ્રીઓએ રેકોર્ડ સર્જ્યો-એ માટે સૌને અભિનંદન પાઠવ્યા. 2014માં માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતનાં પ્રધાનમંત્રી બન્યા એ પછી નવસારીનો વિકાસ ખૂબ ઝડપથી થયો, નવસારીને અનેક સરકારી યોજનાઓનો લાભ પણ મળ્યો.
મને એ વાતનો આનંદ છે કે મોદી સાહેબે દરેક સાંસદ અને મંત્રીશ્રીઓને આદર્શ ગામ બનાવવા આહવાન કર્યું હતું અને સૌથી પહેલું આદર્શ ગામ નવસારીનું ચીખલી બન્યું.
આજે નવસારી વિકાસપથ પર અગ્રેસર છે એમાં નવસારીનાં સૌ પ્રબુદ્ધજનોનો મહત્વનો ફાળો છે, સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા.