08
April, 2024
Start Event Date
April 8, 2024 @ 8:00 pmEnd Event Date
April 8, 2024 @ 9:00 pm- This event has passed.
સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો.
સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરેલા વિકાસકાર્યો વિશે વાત કરી ત્યારે સૌએ એમનાં મોદીજી પ્રત્યેનો સ્નેહ અને વિશ્વાસ વ્યક્ત કર્યો. સૌને મોદીજીની ગેરંટી પર પૂર્ણ વિશ્વાસ છે અને એટલે તો હવે દેશ પણ એવું જ કહે છે કે, #AbkiBar400Par !!!






