23
November, 2021
Start Event Date
November 23, 2021 @ 3:00 pmEnd Event Date
November 23, 2021 @ 4:00 pm- This event has passed.
દાહોદ ખાતે યોજાયેલા નૂતન વર્ષનાં સ્નેહ મિલન કાર્યક્રમ
દાહોદ ખાતે યોજાયેલા નૂતન વર્ષનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી.
સર્વ કાર્યકર્તાશ્રીઓને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં સંગઠનનાં અભૂતપૂર્વ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા.
આ સમારોહમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, પ્રદેશ મંત્રી શ્રીમતી કૈલાશબેન પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર, જિલ્લા પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠક, શ્રીમતી હંસાકુંવરબા રાજ, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, પ્રદેશ સહપ્રવક્તા ડો.ભરતભાઇ ડાંગર સહિત હોદ્દેદારો,આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.









