28
September, 2025
Start Event Date
September 28, 2025 @ 10:00 amEnd Event Date
September 28, 2025 @ 11:00 am- This event has passed.
ગરબા થકી સેવા…..
ગરબા થકી સેવા…..
ગઇકાલે રાત્રે સુરત મહાનગર ખાતે યશવી નવરાત્રિમાં ઉપસ્થિત રહી મા આદ્યશક્તિને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. આ નવરાત્રિમાં ગરબાની સાથે સાથે યશવી નવરાત્રિનાં આયોજકોએ કેન્સરનાં દર્દીઓની સારવાર માટે સહાયનો યજ્ઞ પણ પ્રજ્વલિત કર્યો છે. ઉત્સવને સેવામાં પરિવર્તિત કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા.




