કોટડા ખાતે વિજય-વિશ્વાસ સંમેલન અંતર્ગત જાહેર સભાને સંબોધન
મા અંબાની પુણ્યભૂમિ પર દિયોદરનાં કોટડા ખાતે વિજય-વિશ્વાસ સંમેલન અંતર્ગત જાહેર સભાને સંબોધન કર્યું. પોતાનો જ રેકોર્ડ તોડવાનાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં સ્વપ્નને સાકાર કરવા બનાસકાંઠા જીલ્લાનાં તમામ કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વ ગ્રામજનોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસનીતિ પરત્વે પોતાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો.