20
August, 2023
Start Event Date
August 20, 2023 @ 12:00 pmEnd Event Date
August 20, 2023 @ 1:00 pm- This event has passed.
આજે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 551 દીકરીઓના ખાતા ખોલી 500 રૂપિયાનું પહેલું યોગદાન, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 505 લાભાર્થીને લોન મંજૂર કરી.
આદરણીય પ્રધનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં લોકહિતાર્થે શરૂ થયેલ યોજનાઓ જન જન સુધી પંહોચે અને લાભ મેળવે અને આત્મનિર્ભર બને એમાં સૌના સાથની જરૂર છે એક સપ્તાહ પહેલા નવસારી જિલ્લાની મુલાકાત સમયે જે ચર્ચા થઈ અને એના ભાગરૂપે આજે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 551 દીકરીઓના ખાતા ખોલી 500 રૂપિયાનું પહેલું યોગદાન, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 505 લાભાર્થીને લોન મંજૂર કરી અને ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 885 જેટલાં લાભાર્થીઓને દાતાશ્રી દ્વારા અપાતી કીટનું વિતરણ….
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.






