આજે ગોધરાનાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા પંચમહાલ જીલ્લાનાં બૂથ પ્રમુથ સંમેલનને સંબોધિત કર્યું.
આજે ગોધરાનાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા પંચમહાલ જીલ્લાનાં બૂથ પ્રમુથ સંમેલનને સંબોધિત કર્યું. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ-એમ કાર્યકર્તાશ્રીઓનો ઉત્સાહ અને ઉમંગમાં વધારો થતા જોઇ આનંદની લાગણી અનુભવી રહ્યો છું.
મને વિશ્વાસ છે કે આ લોકસભાની ચૂંટણીમાં કાર્યકર્તાશ્રીઓ ખૂબ જોશ સાથે કાર્ય કરશે અને ગુજરાત ફરીવાર ઇતિહાસ સર્જશે.