આજે સુરત મહાનગર ખાતે ઉત્તર ગુજરાત સર્વ સમાજનાં સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિવિધ જ્ઞાતિનાં સભ્યશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
ઉપસ્થિત સભ્યશ્રીઓમાં એમનાં મોદીજી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજીની ગેરંટી પરત્વેની શ્રદ્ધા છલકાતા હતા. મને વિશ્વાસ છે કે આ લોકસભાનાં ઇલેકશનમાં ઉત્તર ગુજરાત સર્વ સમાજનાં સભ્યશ્રીઓ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા પોતાનું મૂલ્યવાન યોગદાન જરૂર આપશે.