20
March, 2024
Start Event Date
March 20, 2024 @ 12:00 pmEnd Event Date
March 20, 2024 @ 5:00 pm- This event has passed.
“અબ કી બાર, 400 પાર!”
“અબ કી બાર, 400 પાર!”
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને
દેશનાં ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે દેશનાં તમામ જીલ્લામાં કાર્યાલય બનાવવાનો સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પને સાકાર કરવા આજે રાજપીપળા ખાતે નર્મદા જીલ્લા ભાજપ કાર્યાલય “કમલમ્ નર્મદા”નું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલયો જનસેવાનું એક સરનામું છે, “સેવા એ જ સંકલ્પ”નાં સૂત્રને વરેલા ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ જનસેવા અને રાષ્ટ્રસેવા માટે સદાય તત્પર હોય છે. 
આજે કાર્યકર્તાશ્રીઓને માનનીય પ્રધાનમંત્રી શ્રીનો “400 પાર”નો સંકલ્પ સાકાર કરવા આહવાન કર્યું !









