આજે ભારતીય જનતા પાર્ટીનાં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી મયંકભાઇ નાયક અને ડૉ. જશવંતસિંહ પરમારજીએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી સૌને ભવ્યાતિભવ્ય વિજયની શુભકામનાઓ પાઠવી.
આજે ભારતીય જનતા પાર્ટીનાં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી મયંકભાઇ નાયક અને ડૉ. જશવંતસિંહ પરમારજીએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી સૌને ભવ્યાતિભવ્ય વિજયની શુભકામનાઓ પાઠવી.