આજે કર્ણાવતી મહાનગરની બૃહદ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.
આજે કર્ણાવતી મહાનગરની બૃહદ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, આરોગ્ય મંત્રી તથા પ્રભારી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રદેશ સહ કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, મહાનગરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.