Loading Events

« All Events

20 December, 2025

Start Event Date

December 20, 2025 @ 6:00 pm

End Event Date

December 20, 2025 @ 7:00 pm
  • This event has passed.

જ્ઞાન અને સંસ્કાર પથને ઉજળો બનાવનાર પરમ પૂજ્ય શ્રી અખંડ સ્વામી જીનાં જીવન ચરિત્ર પર લખાયેલા પુસ્તકનાં લોકાર્પણ સમયે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો, અખંડ સ્વામીજીનું જીવન દિવાદાંડી સમાન છે,

જ્ઞાન અને સંસ્કાર પથને ઉજળો બનાવનાર પરમ પૂજ્ય શ્રી અખંડ સ્વામી જીનાં જીવન ચરિત્ર પર લખાયેલા પુસ્તકનાં લોકાર્પણ સમયે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો, અખંડ સ્વામીજીનું જીવન દિવાદાંડી સમાન છે, એમનાં જીવન ચરિત્ર આધારિત પુસ્તક અનેક યુવાનો માટે પથદર્શક સમાન બનશે. આ પ્રસંગ સાધુ-સંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પણ સાંપડયું.