આજે સુરત શહેર ખાતે “ક્રેડાઇ” દ્વારા યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો,
આજે સુરત શહેર ખાતે “ક્રેડાઇ” દ્વારા યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત
“જળ સંચય, જન ભાગીદારી” અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ક્રેડાઇનાં સૌ સભ્યો સાથે “જળ સંચય” વિશે સંવાદ સાધ્યો, મને આનંદ છે કે ક્રેડાઇએ 1111 વોટર રિચાર્જીંગ યુનિટની જવાબદારી લઇ, “જળ સંચય, જળ સંરક્ષણ”નાં મહાયજ્ઞમાં પોતાની આહુતિ આપવાનો સંકલ્પ લીધો છે ! સૌનો આભાર વ્યક્ત કરું છું