13
November, 2024
Start Event Date
November 13, 2024 @ 4:00 amEnd Event Date
November 13, 2024 @ 5:00 am- This event has passed.
આજે જીવનનો પરમ લહાવો માણ્યો, જીવનની સાર્થકતાને અનુભવી !!
આજે જીવનનો પરમ લહાવો માણ્યો, જીવનની સાર્થકતાને અનુભવી !!
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા દ્વિશતાબ્દિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો પરમ લહાવો પ્રાપ્ત થયો, પૂજ્ય સંતશ્રીઓ, મહંતશ્રીઓનાં પરમ આશીર્વાદ પ્રાપ્ત થયા-આ સૌભાગ્યસભર પળે જીવનની પરમ ધન્યતાનો અનુભવ કર્યો.
આ મહોત્સવમાં દુનિયાભરથી ભક્તો પધાર્યા છે, ત્યારે સૌ સાથે સંવાદ સાધવાનો અવસર પણ સાંપડ્યો.
જય સ્વામિનારાયણ 






