ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભાનાં નગરજનો મૂલ્યવાન મતાધિકારની ફરજ અદા કરવા આતુર છે !!!
ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભાનાં નગરજનો મૂલ્યવાન મતાધિકારની ફરજ અદા કરવા આતુર છે !!!
આજે સુરત મહાનગર ખાતે ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભામાં આવતી સોસાયટીઓનાં પ્રમુખશ્રીઓ અને સેક્રેટરીઓ સાથે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌનાં મોદી સાહેબ પ્રત્યેનાં અપાર સ્નેહનો અનુભવ કર્યો. સૌ સાથેનો સંવાદ અનેરી ઉર્જા પ્રદાન કરનારો રહયો.
સૌએ ભારતીય જનતા પાર્ટી પર સ્નેહનાં, વિજયનાં આશીર્વાદ વરસાવ્યા. સૌ પ્રમુખશ્રીઓ અને સેક્રેટરીશ્રીઓને એમની સોસાયટીનાં સભ્યશ્રીઓ પોતાનાં મૂલ્યવાન મતાધિકારનો ઉપયોગ કરે એની કાળજી લેવા આહવાન કર્યું.