નવા આઇડિયાઝ સાથે યુવા આંત્રપ્રિન્યોર્સ આપણાં અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા અમૂલ્ય ફાળો આપી રહ્યા છે, ગઇકાલે સુરત BNI દ્વારા યોજાયેલા આંત્રપ્રિન્યોર કોન્કલેવમાં સૌને મળવાનું સૌભાગ્ય મળ્યું, સૌએ આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા સંકલ્પ લીધો.
નવા આઇડિયાઝ સાથે યુવા આંત્રપ્રિન્યોર્સ આપણાં અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા અમૂલ્ય ફાળો આપી રહ્યા છે,








