જનતા-જનાર્દન એ જ સર્વોપરી
વિકાસ એ જ લક્ષ્ય
વિકાસપથ પર પૂરપાટ ઝડપે આગળ વધી રહેલા ગુજરાતને વધુ અગ્રેસર બનાવવા અને ગુજરાતનાં જનતા-જનાર્દનનો અભિપ્રાય મેળવવા “અગ્રેસર ગુજરાત” કેમ્પેનનો પ્રારંભ કર્યો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ સહિત પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.


