એકાત્મ માનવવાદનાં પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે Footer

એકાત્મ માનવવાદનાં પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે

“જ્યારે માનવની પ્રગતિની વાત થાય ત્યારે એનાં શરીર, મન, બુદ્ધિ અને આત્માની પ્રગતિની વાત પણ થવી જોઇએ!”
એકાત્મ માનવવાદનાં પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી કોટિ કોટિ નમન કર્યા.