કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગ દિકરીઓ અને દિકરાઓને હાથ અર્પણ કરવાનાં સેવાકીય ઉપક્રમમાં હાજરી આપી, શ્રી રીતુબેન રાઠીને સેવાનાં આ અનોખા કાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવી. જેમને એક હાથ કે બંને હાથ નથી એવા દિવ્યાંગ દિકરા-દિકરીઓ માટે આ કૃત્રિમ હાથ જીવનનાં આધારસમ બનશે.
“એક સોચ નયી જીંદગી કી ઔર”
