આણંદના આંકલાવ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢિયારજીના સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત Footer

આણંદના આંકલાવ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢિયારજીના સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત

આણંદના આંકલાવ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢિયારજીના સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરી. ચારેકોર લહેરાઇ રહેલો ભગવો જોઇ મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો પ્રચંડ બહુમતી સાથે જીતવાનાં છે. ભારતીય જનતા પાર્ટીની “વિકાસનીતિ” પર જન-જનનો ભરોસો છલકાઇ રહ્યો છે.