अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया ।
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥
જેમણે પોતાનું સમગ્ર જીવન વિદ્યાને સમર્પિત કરી દીધું એવા ગવર્મેન્ટ મેડિકલ કોલેજનાં પ્રોફેસર્સનાં નિવૃત્તિ પ્રસંગે ઉપસ્થિત રહી સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને શુભેચ્છાઓ પાઠવી. મેડિકલ કોલેજનાં સૌ પ્રોફેસર્સ થકી આપણાં સમાજને ઉત્તમ ડોક્ટર્સ મળ્યા છે. સેવાનાં સંસ્કાર આપનારા સૌ ગુરૂઓને વંદન પાઠવ્યા.
આ સાથે ડૉ કમલેશભાઈ દવ, ડૉ પારુલ વડગામ અને ડૉ કેતન આચાર્યને પણ કાર્યક્રમની સફળતા માટે અભિનંદન પાઠવ્યા.











