SJMA અને WICCI દ્વારા મહિલાઓ આત્મનિર્ભર થાય એ હેતુથી યોજાયેલા અભિલાષા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. Footer

SJMA અને WICCI દ્વારા મહિલાઓ આત્મનિર્ભર થાય એ હેતુથી યોજાયેલા અભિલાષા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

મહિલાઓની આત્મનિર્ભરતા એમનો આત્મવિશ્વાસ વધારે છે.
SJMA અને WICCI દ્વારા મહિલાઓ આત્મનિર્ભર થાય એ હેતુથી યોજાયેલા અભિલાષા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.