માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “સૌનાં ઘર”નાં સંકલ્પ થકી મધ્યમવર્ગીય પરિવારોના પોતાનાં ઘરનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે.
આજે સુરતનાં વેસુ ખાતે રૂપિયા 3.24 લાખનાં ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 PMAY – BLC હેઠળ 81 આવાસનાં ખાતમુહૂર્ત કરી ખૂબ આનંદની લાગણી અનુભવી.





