નવસારી ખાતે કાલિયાવાડી બ્રીજનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી! નવસારી વિકાસપથ પર બમણી ગતિ સાથે આગળ વધી રહ્યું છે, કાલિયાવાડી બ્રીજ એ વિકાસપથ પર સર કરાયેલું એક નવું સોપાન છે-આ બ્રીજને કારણે નવસારીનાં નગરજનોની સુવિધામાં વધારો થશે અને ટ્રાફિકની સમસ્યા હલ થશે.
નવસારી ખાતે કાલિયાવાડી બ્રીજનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી
