આજે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો. ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27% અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો, આ નિર્ણય બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી પત્રકાર પરિષદમાં મિડીયાનાં ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.
ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો. ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27% અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય


