આજે પૂજ્ય મોરારી બાપુની રામકથામાં ઉપસ્થિત રહી બાપુનાં દર્શન અને રામકથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી. પૂજ્ય બાપુ એમની કથાનાં માધ્યમથી સમાજને કુરિવાજો અને વ્યસનથી દૂર કરવા સંદેશો આપતા રહે છે, એમનો આ વિચાર-યજ્ઞ સદાય પ્રજ્જવલિત રહે એવી કામના.
આજે પૂજ્ય મોરારી બાપુની રામકથામાં ઉપસ્થિત રહી બાપુનાં દર્શન અને રામકથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી. પૂજ્ય બાપુ એમની કથાનાં માધ્યમથી સમાજને કુરિવાજો અને વ્યસનથી દૂર કરવા સંદેશો આપતા રહે છે, એમનો આ વિચાર-યજ્ઞ સદાય પ્રજ્જવલિત રહે એવી કામના.
