शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारकम्।
शिवमेकेन भूतेन जगत् व्याप्तमिदं जगत्॥
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં જન્મ દિવસનાં અવસરે ઇચ્છાનાથ મંદિર ખાતે પ્રભુ શ્રી શિવની આરાધના કરી, મોદી સાહેબનાં સ્વસ્થ દિર્ઘાયુ માટે મંગળ પ્રાર્થના કરી.

