माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर जलसंचय को सर्वोच्च प्राथमिकता देते रहे हैं। Footer

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर जलसंचय को सर्वोच्च प्राथमिकता देते रहे हैं।

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर जलसंचय को सर्वोच्च प्राथमिकता देते रहे हैं। उनके दूरदर्शी नेतृत्व में काउंसिल ऑफ़ मिनिस्टर्स की बैठक में एक अत्यंत महत्वपूर्ण एवं ऐतिहासिक निर्णय लिया गया है।
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के निर्देशानुसार ग्रामीण विकास मंत्री श्री शिवराजसिंह चौहाण जी ने मनरेगा के ₹88,000 करोड़ बजट में से रेन वॉटर हार्वेस्टिंग हेतु 65% राशि डार्क ज़ोन जिलों, 40% राशि सेमी-क्रिटिकल जिलों तथा 30% राशि अन्य जिलों के लिए निर्धारित की है।
यह निर्णय जल सुरक्षा और ग्रामीण विकास की दिशा में महत्वपूर्ण सिद्ध होगा।
इस ऐतिहासिक निर्णय के लिए मैं हृदय से माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर और ग्रामीण विकास मंत्री श्री शिवराजसिंह चौहाण जी का आभार व्यक्त करता हूँ।
🪷🪷🪷🪷🪷
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જળસંચયને હંમેશા પ્રાથમિકતા આપે છે. એમનાં દૂરદર્શી નેતૃત્વમાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની બેઠકમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નિર્દેશ અને માર્ગદર્શન અનુસાર ગ્રામીણ વિકાસ મંત્રી માનનીય શ્રી શિવરાજસિંહ ચૌહાણ જી દ્વારા મનરેગાનાં
₹88,000 કરોડ બજેટમાંથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે 65% ડાર્ક ઝોન જીલ્લાઓ માટે, 40% સેમી-ક્રિટીકલ જીલ્લાઓ માટે તથા 30% રકમ અન્ય જીલ્લાઓ માટે ફાળવવામાં આવી છે.
આ નિર્ણય જળસંરક્ષણ અને ગ્રામીણ વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ ઐતિહાસિક નિર્ણય માટે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ જીનો હૃદયપૂર્વક આભાર માનું છું.