માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” આજે નવસારીનાં સર્કિટ હાઉસ ખાતે સૌની સાથે મળીને નિહાળ્યો.
રાષ્ટ્ર નિર્માણ, જનભાગીદારી અને જીવનમૂલ્યો અંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના વિચારો માત્ર પ્રેરણા જ નહીં, પરંતુ જીવનપથ પર સતત માર્ગદર્શન પણ પૂરું પાડે છે. એમનો આ સંવાદ દેશને જોડે છે, સમાજને જાગૃત કરે છે અને રાષ્ટ્રસેવા માટે પ્રેરિત કરે છે !


