જન-જનનો એક જ સાદ અબ કી બાર ફિર સે મોદી સરકાર !! Footer

જન-જનનો એક જ સાદ અબ કી બાર ફિર સે મોદી સરકાર !!

જન-જનનો એક જ સાદ
અબ કી બાર ફિર સે મોદી સરકાર !!
આજે ભાવનગર ખાતે યોજાયેલા આહિર સમાજનાં સંમેલનમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. ગુજરાતનાં વિકાસમાં આહિર સમાજનો ફાળો ખૂબ મહત્વનો છે. વીરતા અને ખમીરનાં પર્યાય સમા સૌ આહિરોને વંદન પાઠવ્યા. સૌએ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ વરસાવ્યા.