Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

અમરેલી છે તૈયાર અબ કી બાર 400 પાર !!!

અમરેલી છે તૈયાર અબ કી બાર 400 પાર !!! આજે અમરેલી જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો સહિત સૌ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો, સૌને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પાઠવ્યા. મને ભારતીય જનતા પાર્ટીનાં સૌ કાર્યકર્તાશ્રીઓ પર અપાર વિશ્વાસ છે. સરકાર અને સહકાર-બંનેમાં ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ સેવા કરી રહ્યા છે. આપણે “સત્તા

આજે વડોદરા મહાનગર ખાતે મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા મીટમાં ઉપસ્થિત રહેલા સૌ સાયબર યૌદ્ધાઓ સાથે સંવાદ સાધ્યો.

આજે વડોદરા મહાનગર ખાતે મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા મીટમાં ઉપસ્થિત રહેલા સૌ સાયબર યૌદ્ધાઓ સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા આ લોકસભાનાં ઇલેક્શનમાં 400 પારના સંકલ્પને સિદ્ધ કરવા સૌને આહવાન કર્યું. સાયબર યોદ્ધાઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. #ModiKiGuarantee #ModiKaParivar #AbkiBar400Par #PhirEkBaarModiSarkaar

નવા આઇડિયાઝ સાથે યુવા આંત્રપ્રિન્યોર્સ આપણાં અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા અમૂલ્ય ફાળો આપી રહ્યા છે,

નવા આઇડિયાઝ સાથે યુવા આંત્રપ્રિન્યોર્સ આપણાં અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા અમૂલ્ય ફાળો આપી રહ્યા છે, ગઇકાલે સુરત BNI દ્વારા યોજાયેલા આંત્રપ્રિન્યોર કોન્કલેવમાં સૌને મળવાનું સૌભાગ્ય મળ્યું, સૌએ આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા સંકલ્પ લીધો. #AbkiBar400Par #ModiKaParivar #AbkiBar400Par

ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી માછી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી ખૂબ આનંદ અનુભવ્યો.

ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી માછી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી ખૂબ આનંદ અનુભવ્યો. ડુમસ અને સચીનમાં મેં હંમેશા એક અલગ પ્રકારની આત્મીયતા અનુભવી છે. કોળી અને માછી સમાજની એક વાત હંમેશા મારા હૃદયને સ્પર્શે છે કે આ બંને સમાજનું અંદરોઅંદર સંકલન ખૂબ સરસ છે. એ બદલ બંને સમાજનાં

આજે જામનગરની ધરા પર યોજાયેલા બૂથ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી.

આજે જામનગરની ધરા પર યોજાયેલા બૂથ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. એમનો ઉત્સાહ અને જોશ “અબ કી બાર 400 પાર”ની સાબિતી આપી રહ્યો હતો. ગુજરાતનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓ એમનાં ભાગે આવેલું કાર્ય પૂરી પ્રમાણિકતા સાથે પાર પાડી રહ્યા છે એનો મને આનંદ છે. જામનગરનાં કાર્યકર્તાશ્રીઓમાં ઇતિહાસ

અબ કી બાર ફિર મોદી સરકાર બાર બાર સિર્ફ મોદી સરકાર !!!

અબ કી બાર ફિર મોદી સરકાર બાર બાર સિર્ફ મોદી સરકાર !!! આજે સુરત મહાનગર ખાતે ઉત્તર ગુજરાત સર્વ સમાજનાં સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિવિધ જ્ઞાતિનાં સભ્યશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. ઉપસ્થિત સભ્યશ્રીઓમાં એમનાં મોદીજી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજીની ગેરંટી પરત્વેની શ્રદ્ધા છલકાતા હતા. મને વિશ્વાસ છે કે આ લોકસભાનાં

આજે નવસારી ખાતે યોજાયેલા ભવ્ય ખેડૂત સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ અન્નદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય મળ્યું.

આજે નવસારી ખાતે યોજાયેલા ભવ્ય ખેડૂત સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ અન્નદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય મળ્યું. મને નવસારી અને સુરત જીલ્લાનાં ખેડૂતશ્રીઓનું સંગઠન જોઇ ખૂબ આનંદ થાય છે, ખેડૂતોનું સંગઠન કેવું હોવું જોઇએ-એ નવસારી અને સુરત જીલ્લાનાં ખેડૂતશ્રીઓ પાસે શીખવા જેવું છે. આજે સૌ ખેડૂતશ્રીઓનાં ચહેરા પર આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ

આજે ગોહિલવાડની પુણ્ય ધરા પર યોજાયેલા ભાવનગર લોકસભાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં ઉપસ્થિત રહેલા બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ સહિત સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.

આજે ગોહિલવાડની પુણ્ય ધરા પર યોજાયેલા ભાવનગર લોકસભાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં ઉપસ્થિત રહેલા બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ સહિત સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો, છવ્વીસે છવ્વીસ બેઠક પર પાંચ લાખથી વધુની લીડ સાથે ભવ્યાતિભવ્ય વિજય માટે આહવાન કર્યું ! #ModiKaParivar #AbkiBar400Par #PhirEkBaarModiSarkaar #ModiKiGuarantee

આજે સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી.

આજે સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વ સભ્યશ્રીઓના ચહેરા પર એમના મોદીજી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજીએ કરેલા વિકાસકાર્યો પરત્વે સંતોષ છલકાઇ રહ્યો હતો. મને વિશ્વાસ છે કે આ વિશાળ સમારોહમાં ઉપસ્થિત રહેલા સૌ સભ્યશ્રીઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત

આજે કચ્છ અને મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડાનાં સમર્થનમાં યોજાયેલા “વિજય વિશ્વાસ સંમેલન”માં ઉપસ્થિત રહી અપાર ઉર્જા અનુભવી.

આજે કચ્છ અને મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડાનાં સમર્થનમાં યોજાયેલા “વિજય વિશ્વાસ સંમેલન”માં ઉપસ્થિત રહી અપાર ઉર્જા અનુભવી. ભાજપાનાં ઉમેદવારનાં નામાંકન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ ભાજપા પ્રત્યેનાં પોતાનાં વિશ્વાસની સાબિતી આપી. માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતનાં પ્રધાનમંત્રી બન્યા એ પછી પણ કચ્છ માટેનો એમનો સ્નેહ સ્હેજપણ