કચ્છનાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે એ હેતુથી નર્મદાનું વહી જતું વધારાનું 1 મિલિયન એકર ફૂટ પાણી તેમજ વિવિધ સિંચાઇ યોજનાઓનાં પ્રથમ તબક્કાના કામ માટે રૂપિયા ૪૩૬૯ કરોડના કાર્યોને વહીવટી મંજૂરી મળી, આ અંગે સંગઠનના પદાધિકારીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓએ આજે શુભેચ્છા મુલાકાત લીધી અને અભિનંદન પાઠવ્યા.
કચ્છનાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે એ હેતુથી નર્મદાનું વહી જતું વધારાનું 1 મિલિયન એકર ફૂટ પાણી તેમજ વિવિધ સિંચાઇ યોજનાઓનાં પ્રથમ તબક્કાના કામ માટે રૂપિયા ૪૩૬૯ કરોડના કાર્યોને વહીવટી મંજૂરી મળી, 2.81 લાખ એકર વિસ્તારનાં 6 તાલુકાનાં 77 ગામોને આ લાભ મળશે અને પાણીની સમસ્યાનો નિકાલ આવશે. આ અંગે વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન