Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

“કેચ ધ રેઇન” અભિયાન અંતર્ગત નવસારી મ્સુનિસિપલ કોર્પોરેશન

“કેચ ધ રેઇન” અભિયાન અંતર્ગત નવસારી મ્સુનિસિપલ કોર્પોરેશન અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલી “નવસારી નાઇટ રન 2025”માં નવસારીનાં સૌ નગરજનોને મળીને ખૂબ આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં જળ સંરક્ષણનું આંદોલન દેશભરમાં ક્રાંતિનું સ્વરૂપ લઇ રહ્યું છે. ક્રાંતિનાં આ મહાયજ્ઞમાં નવસારીનાં નગરજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા. મને વિશ્વાસ છે કે,

આજે નવસારી ખાતે “સરપંચ સાથે સંવાદ” કાર્યક્રમમાં સરપંચશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.

આજે નવસારી ખાતે “સરપંચ સાથે સંવાદ” કાર્યક્રમમાં સરપંચશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. સરકારી યોજનાનાં લાભાર્થીઓને શ્રમિક કાર્ડ લાલ ચોપડી ધારકોને કાર્ડ વિતરિત કર્યા. મને એ વાતનો ખૂબ આનંદ છે કે નવસારી સંસદીય મત વિસ્તાર સૌના સાથ-સહકારથી દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહ્યો છે, મને વિશ્વાસ છે કે મારા નવસારીનાં કાર્યકર્તાશ્રીઓ અને નગરજનો માનનીય પ્રધાનમંત્રી શ્રી

भारत-नेपाल जल एवं स्वच्छता सहयोग को नई ऊंचाई…..

भारत-नेपाल जल एवं स्वच्छता सहयोग को नई ऊंचाई….. आज भारत और नेपाल के बीच जल, स्वच्छता और अपशिष्ट प्रबंधन (WASH) क्षेत्र में सहयोग को और मजबूत करने के लिए MoU पर हस्ताक्षर किए गए। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाइ मोदी सर के दूरदर्शी नेतृत्व में यह MOU दोनों देशों के बीच जल संरक्षण, स्वच्छता और अपशिष्ट

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में केंद्र सरकार जल क्षेत्र में सुधार और राज्यों के जल संसाधनों के प्रभावी प्रबंधन के लिए सतत प्रयासरत है,

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में केंद्र सरकार जल क्षेत्र में सुधार और राज्यों के जल संसाधनों के प्रभावी प्रबंधन के लिए सतत प्रयासरत है, जिससे जल सुरक्षा को नई गति मिले और देश के हर हिस्से को इसका लाभ पहुंचे। इसी क्रम में आज दिल्ली में तेलंगाना के मुख्यमंत्री श्री अनुमुला

राष्ट्र की प्रमुख चुनौतियों के समाधान और दूरदर्शी चिंतन पर आधारित श्री राजेंद्र गोयनका द्वारा लिखित पुस्तक “संपूर्ण समाधान” के लोकार्पण का अवसर प्राप्त हुआ।

राष्ट्र की प्रमुख चुनौतियों के समाधान और दूरदर्शी चिंतन पर आधारित श्री राजेंद्र गोयनका द्वारा लिखित पुस्तक “संपूर्ण समाधान” के लोकार्पण का अवसर प्राप्त हुआ। यह पुस्तक सामाजिक, आर्थिक और राष्ट्रीय विकास से जुड़े महत्वपूर्ण विषयों पर गहन विश्लेषण प्रस्तुत करती है और एक समृद्ध व आत्मनिर्भर भारत की दिशा में सार्थक दृष्टिकोण प्रदान करती

આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ

આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો પાઠવ્યા.

आज राष्ट्रीय जल विज्ञान संस्थान (NIH), रुड़की में आयोजित 42वीं वार्षिक सामान्य बैठक (AGM) की अध्यक्षता की।

आज राष्ट्रीय जल विज्ञान संस्थान (NIH), रुड़की में आयोजित 42वीं वार्षिक सामान्य बैठक (AGM) की अध्यक्षता की। जल संसाधनों के कुशल प्रबंधन और वैज्ञानिक शोध को बढ़ावा देने में NIH की भूमिका अत्यंत महत्वपूर्ण है। माननीय प्रधानमंत्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में हम नवीनतम तकनीकों, वैज्ञानिक शोध और सुदृढ़ नीतियों के माध्यम से

आज NIH, रुड़की में 10वें अंतरराष्ट्रीय भूजल सम्मेलन (IGWC 2025) को संबोधित किया।

आज NIH, रुड़की में 10वें अंतरराष्ट्रीय भूजल सम्मेलन (IGWC 2025) को संबोधित किया। “भूजल विजन 2047: बदलती जलवायु में जल सुरक्षा की ओर” विषय पर हो रही यह चर्चा जल प्रबंधन के भविष्य के लिए महत्वपूर्ण है। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में भारत सरकार अटल भूजल योजना, National Hydrology Project, जल

ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ

ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે સુરત શહેરમાં યોજાયેલા સરસ મેળાનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. હનીપાર્ક ગ્રાઉન્ડ પાર્ટીપ્લોટ, અડાજણ ખાતે યોજાયેલા આ સરસ મેળાની મુલાકાત લેવાની આપ સૌને અપીલ કરું છું. આ મેળામાં 150 જેટલા મહિલા જૂથોના સ્ટોલ છે; જેમાં ગુજરાત રાજ્યના 100, અન્ય રાજ્યના 50 સ્ટોલ દ્વારા

આપણાં સૌનાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને સુરત એરપોર્ટ પર આવકાર આપી પરમ ધન્યતા અનુભવી.

આપણાં સૌનાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને સુરત એરપોર્ટ પર આવકાર આપી પરમ ધન્યતા અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા એ સમયથી એમનાં હૈયે સુરત વસ્યું છે, આજે પ્રધાનમંત્રી શ્રીનો સુરત સાથેનો સ્નેહ નાતો વધુને વધુ મજબૂત બનતો જાય છે ! સુરત શહેરનાં સૌ નાગરિકો વતી માનનીય પ્રધાનમંત્રીશ્રીને ભાવભીનો આવકાર !