Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

केसरिया शौर्य की मिसाल है, सफेद शांति का उजाला है,

केसरिया शौर्य की मिसाल है, सफेद शांति का उजाला है, हरा हरियाली और विश्वास है तिरंगा हमारा अभिमान है। આજે મજુરાવિધાનસભા ખાતે આપણાં દેશનાં સૈન્યનાં સન્માનમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી અપાર ધન્યતાનો અનુભવ કર્યો. ઉપસ્થિત સૌએ અપ્રતિમ ઉત્સાહ સાથે રાષ્ટ્રપ્રેમની ભાવનાને અભિવ્યક્તિ કરી. આપણી સેનાનાં સૌ જવાનોને વંદન પાઠવી સલામી અર્પણ કરી ! #TirangaYatra

આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતનાં શહેરી વિકાસનાં 20 વર્ષ પૂર્ણ

આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતનાં શહેરી વિકાસનાં 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સહભાગી થવાનો અવસર સાંપડ્યો, પરમ ધન્યતાની અનુભૂતિ થઇ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા એ સમયની કેટલીક સ્મૃતિઓ તાજી કરી, એ સ્મૃતિ વિકસિત ગુજરાતનાં પ્રયાસો માટે

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ગાંધીનગર ખાતેનાં રોડ શો પહેલા સૌ કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓ સાથે સમય પસાર કરી આનંદની લાગણી અનુભવી.

आज दिल्ली में स्वच्छ सर्वेक्षण ग्रामीण 2025 का शुभारंभ करने का अवसर मिला ।

आज दिल्ली में स्वच्छ सर्वेक्षण ग्रामीण 2025 का शुभारंभ करने का अवसर मिला । यह भारत का सबसे बड़ा ग्रामीण स्वच्छता सर्वेक्षण है, जो 21,000 से अधिक गांवों, 761 जिलों और 34 राज्यों एवं केंद्र शासित प्रदेशों को कवर करेगा। माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में, भारत ने स्वच्छता के क्षेत्र

बनासकांठा की धरती से जल पुनर्जागरण का ऐतिहासिक संकल्प।

बनासकांठा की धरती से जल पुनर्जागरण का ऐतिहासिक संकल्प। आज बनासकांठा की पुण्यभूमि पर माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी मार्गदर्शन और माननीय मुख्यमंत्री श्री Bhupendra Patel जी के प्रेरक सहयोग में संकल्प लिया कि अगले एक वर्ष के भीतर बनासकांठा को “डार्क ज़ोन” की श्रेणी से बाहर निकालकर उसे जल-समृद्ध ज़िले के

11 વર્ષ વિકાસનાં, 11 વર્ષ સુશાસનનાં….

11 વર્ષ વિકાસનાં, 11 વર્ષ સુશાસનનાં…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આ કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રદેશ કાર્યશાળા સંબોધી, જરૂરી માર્ગદર્શન આપી સૂચનો પાઠવ્યા.

आज उत्तर प्रदेश के नरौरा में नमामि गंगे एवं WII द्वारा संचालित ‘कछुआ बचाव एवं पुनर्वास केंद्र’ के अवलोकन का अवसर मिला।

आज उत्तर प्रदेश के नरौरा में नमामि गंगे एवं WII द्वारा संचालित ‘कछुआ बचाव एवं पुनर्वास केंद्र’ के अवलोकन का अवसर मिला। यह केंद्र गंगा नदी की पारिस्थितिकी और जैवविविधता की रक्षा हेतु भारत सरकार के संकल्प का एक सजीव प्रमाण है। गंगा में पाई जाने वाली 14 प्रजातियों में से 6 प्रजातियों के कछुओं

🌱 “एक पेड़ माँ के नाम” 🌱

“एक पेड़ माँ के नाम” आज विश्व पर्यावरण दिवस पर उत्तरप्रदेश के गंगामूर्ति वाटिका में वृक्षारोपण कर “एक पेड़ माँ के नाम” संकल्प के तहत एक पेड़ अपनी मातृश्री को समर्पित किया। इस पुनीत कार्य के अवसर पर माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी सर का भी स्मरण किया, उन्हों ने इस अभियान के माध्यम से

आज उत्तर प्रदेश की यात्रा के दौरान गंगामूर्ति वाटिका में माँ गंगा के चरणों में श्रद्धासुमन अर्पित करने का सौभाग्य प्राप्त हुआ।

आज उत्तर प्रदेश की यात्रा के दौरान गंगामूर्ति वाटिका में माँ गंगा के चरणों में श्रद्धासुमन अर्पित करने का सौभाग्य प्राप्त हुआ। गंगामूर्ति वाटिका मात्र एक उद्यान नहीं, बल्कि माँ गंगा की महिमा, भारतीय संस्कृति की गहराई और जनआस्था की अखंड धारा का सजीव प्रतीक है। यह पवित्र स्थल गंगा की पुण्यधारा, उनकी जीवनदायिनी शक्ति