Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

જનસેવા થકી રાષ્ટ્રસેવા એ જ સંકલ્પ !!!

જનસેવા થકી રાષ્ટ્રસેવા એ જ સંકલ્પ !!! આજે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે તાપી જીલ્લાનાં “શ્રી તાપી કમલમ” કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો, જ્યારે જ્યારે કાર્યાલયનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવાનો પ્રસંગ આવે છે ત્યારે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કારણ કે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય એ જનસેવા થકી રાષ્ટ્રસેવાનું સાચું

આજે 167 સુરત પશ્ચિમ વિધાનસભાનાં સક્રિય સદસ્ય સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો !

આજે 167 સુરત પશ્ચિમ વિધાનસભાનાં સક્રિય સદસ્ય સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો ! સૌ કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. સૌને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “જનભાગીદારીથી જળસંચય”નાં આહવાનને સાકાર કરવા આહવાન કર્યું.

આજે નવસારી ખાતે અંદાજિત ₹14.94 કરોડના વિકાસ કાર્યા અને નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઇટને લોકાર્પિત કરી.

આજે નવસારી ખાતે અંદાજિત ₹14.94 કરોડના વિકાસ કાર્યા અને નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઇટને લોકાર્પિત કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જળસંચયનાં સંકલ્પને સાકાર કરવા આજે ₹1.5 કરોડના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કાર્યોની ખાતમુહૂર્તવિધિ પણ કરી. સ્વચ્છતાદૂતોનું સન્માન કરતા ધન્યતા અનુભવી.

आज आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री एन. चंद्रबाबू नायडू जी, केंद्रीय मंत्री श्री किंजरापु राम मोहन नायडू जी

आज आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री एन. चंद्रबाबू नायडू जी, केंद्रीय मंत्री श्री किंजरापु राम मोहन नायडू जी, ग्रामीण विकास और संचार राज्य मंत्री डॉ. चंद्रशेखर पेम्मासानी जी, जल शक्ति मंत्रालय और आंध्र प्रदेश सरकार के वरिष्ठ अधिकारियों के साथ एक अत्यंत महत्वपूर्ण बैठक आयोजित हुई। बैठक में जल जीवन मिशन, स्वच्छ भारत मिशन,

आज दिल्ली में क्वालिटी काउंसिल ऑफ इंडिया द्वारा आयोजित ‘सरपंच संवाद’ कार्यक्रम में देशभर से आए सरपंचों के साथ संवाद कर आनंद की अनुभूति हुई।

आज दिल्ली में क्वालिटी काउंसिल ऑफ इंडिया द्वारा आयोजित ‘सरपंच संवाद’ कार्यक्रम में देशभर से आए सरपंचों के साथ संवाद कर आनंद की अनुभूति हुई। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में ग्रामीण विकास, स्वच्छता और हर घर नल से जल जैसे अभियान केवल योजनाएं नहीं, भारत के भविष्य की दिशा हैं। इन

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે દેશભરમાં 47 સ્થાનો પર 51,000થી વધુ યુવાનોને સરકારી નોકરીના નિમણુક પત્ર વિતરિત કરાયા, સુરત ખાતે યોજાયેલા નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનોને નિમણૂક પત્ર પાઠવી આનંદની લાગણી અનુભવી, સૌને ઉજ્જવળ કારકિર્દી અંગે શુભેચ્છાઓ પાઠવી.

आत्मा से परमात्मा की ओर यात्रा, जल से जीवन की ओर यात्रा जितनी पवित्र।

आत्मा से परमात्मा की ओर यात्रा, जल से जीवन की ओर यात्रा जितनी पवित्र। आज उधना, सूरत में आयोजित ‘आत्मा से परमात्मा के अभिनंदन समारोह’ में, पूज्य डॉ. श्री शिवमुनिजी म.सा. के पावन सान्निध्य में आशिर्वाद प्राप्त करने का सौभाग्य मिला । आध्यात्मिक साधना और आत्मानुभव के इस दिव्य अवसर ने यह स्मरण कराया कि

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के ‘कर्मभूमि से मातृभूमि’ के संकल्प को साकार करने के उद्देश्य से,

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के ‘कर्मभूमि से मातृभूमि’ के संकल्प को साकार करने के उद्देश्य से, मुंबई में राजस्थान वेलफेयर एसोसिएशन द्वारा आयोजित ‘कर्मभूमि से मातृभूमि’ कार्यक्रम में उपस्थित रहने और जल संरक्षण व जनजागरूकता पर प्रेरक संवाद करने का अवसर प्राप्त हुआ। इस अवसर पर राजस्थान के माननीय मुख्यमंत्री श्री भजनलाल शर्मा

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के “जनभागीदारी से जल संरक्षण”

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के “जनभागीदारी से जल संरक्षण” के आह्वान को आत्मसात करते हुए, श्री आहीर समाज जल संरक्षण समिति द्वारा 2500 से अधिक रेन वॉटर हार्वेस्टिंग संरचनाओं के निर्माण कार्य का खातमुहूर्त करते हुए अत्यंत आनंद और गर्व की अनुभूति हुई। सभी उपस्थितजनों ने जल संरक्षण का संकल्प लिया। #JalShakti #JalSanchayJanBhagidari

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में ‘अर्थ गंगा’ की परिकल्पना ने गंगा को केवल आस्था की नहीं

  माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में ‘अर्थ गंगा’ की परिकल्पना ने गंगा को केवल आस्था की नहीं, बल्कि आजीविका और सतत विकास की जीवनधारा के रूप में प्रतिष्ठित किया है। आज गंगा पुनर्जीवन और जैव विविधता संरक्षण के लक्ष्य को सशक्त बनाने हेतु वाइल्डलाइफ इंस्टीट्यूट ऑफ इंडिया की टीम के