Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

શ્રી કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત ગરાસિયા એસોશિએશન તથા રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે યોજાયેલા ‘કર્મવીરોના ઓવારણાં’ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપી.

આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણી ઉપસ્થિત રહ્યા.

કર્ણાવતી મહાનગર ખાતે યોજાયેલી સોશિયલ મીડિયા અને IT સમિટ-2022 ‘ડિજિટલ વોરિયર્સ’માં હાજરી આપી.

સમગ્ર રાજ્યમાંથી ઉપસ્થિત રહેલા સોશિયલ મિડીયા અને IT વિભાગનાં હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, સહ કન્વીનર શ્રી મનનભાઈ દાણી, IT વિભાગના પ્રદેશ કન્વીનર શ્રી નિખિલભાઈ પટેલ, સહ કન્વીનર શ્રી મહેશભાઈ મોદી સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ

સુરતના ભીમરાડ ખાતે ગાંધી સ્મારકના વિકાસકાર્યો તથા પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ભૂમિપૂજન કર્યું.

પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રીમતી ઝંખનાબેન પટેલ, શ્રી વિવેકભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રસુરતના ભીમરાડ ખાતે ગાંધી સ્મારકના વિકાસકાર્યો તથા પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ભૂમિપૂજન કર્યું. પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી,

વિકાસશીલ ભારત અંતર્ગત 24 કલાકમાં 250 વક્તાઓ દ્વારા 250 સ્પીચ આપીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ કરાયો.

શ્રી પિયુષભાઇ વ્યાસ અને સર્વ વક્તાઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, સુરત મહાનગર પાલિકાનાં મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.

અમદાવાદ ખાતે યોજાયેલા NABARD અને GSC બેંકના ઉપક્રમે ‘આદર્શ સહકારી ગ્રામ’ પાયલોટ પ્રોજેક્ટનાં શુભારંભ પ્રસંગે હાજરી આપી.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અમદાવાદ ખાતે યોજાયેલા NABARD અને GSC બેંકના ઉપક્રમે 'આદર્શ સહકારી ગ્રામ' પાયલોટ પ્રોજેક્ટનાં શુભારંભ પ્રસંગે હાજરી આપી. કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

જૂનાગઢનાં થાણીયાના ખાતે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણનું જીવનસ્મરણ કરાવતી ભાગવત સપ્તાહ

આજરોજ જૂનાગઢનાં થાણીયાના ખાતે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણનું જીવનસ્મરણ કરાવતી ભાગવત સપ્તાહમાં હાજરી આપી, કથાનાં રસપાનનો લ્હાવો લીધો. પ્રભુ પાસે સર્વ ભક્તજનોના કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા,શ્રી રાજેન્દ્રબાપુ તોરણીયા વાળા, સંસદસભ્ય શ્રી રમેશભાઈ ધડુક, પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા અને જૂનાગઢ જીલ્લા પ્રભારી શ્રી ધવલભાઇ દવે ઉપસ્થિત રહ્યા.

શ્રી રામેશ્વર મંદિર, જસદણ ખાતે નવનિર્મિત વૃદ્ધાશ્રમનું લોકાર્પણ

શ્રી રામેશ્વર મંદિર, જસદણ ખાતે નવનિર્મિત વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કર્યું. સર્વ વડીલશ્રીઓના આશીર્વાદ લીધા. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા સહિત ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.

રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના બિલ્ડરો સાથે બેઠક

રાજકોટ ખાતે ક્રેડાઈ - રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા યોજાયેલા સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટ તથા વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ તથા આગેવાનો, હોદ્દેદારો અને રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા.