Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ દ્વારા આયોજીત શિવ મહાપુરાણ કથાનો લ્હાવો લીધો.

શિવજીનું મહિમા ગાન કર્યું. મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ ઘોઘારી, શ્રી વી.ડી.ઝાલાવડિયા, શ્રી કાંતિભાઇ બલર, શ્રી અરવિંદભાઇ રાણા, સુરત જીલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઇ દેસાઇ, સુરત મહાનગર પાલિકા મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂત, યુથ ફોર ગુજરાતનાં પ્રમુખ શ્રી જીજ્ઞેશ પાટીલ,

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’ યોજાયો.

આ સમારોહમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. આ સમારોહમાં હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સહિત હોદ્દેદારો, આગેવાનો, લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા.

ભુજ ખાતે તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ તેમજ જશવંતભાઈ કલ્યાણજીભાઈ ગાંધી IAS ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ

સુપોષણ કીટ અને 108 ગાડી ઘાસ વિતરિત કર્યા. રજતતુલા બદલ અને સૌના તરફથી મળેલા અપ્રતિમ સ્નેહ બદલ સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી કિશોરભાઈ મકવાણા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને સમાજના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

કચ્છ જીલ્લાના ભૂજ ખાતે રણજીત વિલાસ પેલેસ ખાતે તકતીનું અનાવરણ કર્યું.

પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા,જીલ્લા પ્રભારીશ્રી હિતેશભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રીઓ વિરેન્દ્રસિંહ જાડેજા,શ્રીમતી માલતીબેન મહેશ્વરી, કચ્છ જીલ્લા પ્રમુખશ્રી કેશુભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા તેમજ પદાધિકારીશ્રીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભૂજ ખાતે નિર્માણ પામી રહેલા કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલય ‘કચ્છ કમલમ્’નો શિલાન્યાસ કર્યો

તથા ટાઉનહોલ ખાતે 'કાર્યકર્તા સંમેલન'માં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ સહિત ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

ભૂજ ખાતે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ‘ભીમરત્ન સમરસ કન્યા છાત્રાલય’નું લોકાર્પણ કર્યું.

સૌને શુભેચ્છાઓ પાઠવી. વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા તથા ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.

કેન્સવિલે ગોલ્ફ ક્લબ ખાતે ચિંતન બેઠકનો પ્રારંભ થયો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કેન્સવિલે ગોલ્ફ ક્લબ ખાતે ચિંતન બેઠકનો પ્રારંભ થયો, જેમાં હાજરી આપી.

બાવળાના કેન્સવિલે ગોલ્ફ ક્લબ ખાતે આયોજિત ચિંતન બેઠક

બાવળાના કેન્સવિલે ગોલ્ફ ક્લબ ખાતે આયોજિત ચિંતન બેઠકના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહે વિવિધ વિષયો પર યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. આ બેઠકમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું. આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ, કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ