Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

आज महाराष्ट्र में महाराष्ट्र सिंचाई सुधार कार्यक्रम के अंतर्गत गोदावरी जमना तट नहर के मिट्टी कार्य एवं निर्माण कार्य के शिलान्यास का अवसर प्राप्त हुआ।

आज महाराष्ट्र में महाराष्ट्र सिंचाई सुधार कार्यक्रम के अंतर्गत गोदावरी जमना तट नहर के मिट्टी कार्य एवं निर्माण कार्य के शिलान्यास का अवसर प्राप्त हुआ। यह परियोजना न केवल महाराष्ट्र के किसानों की सिंचाई संबंधी आवश्यकताओं को पूरा करेगी, बल्कि जल प्रबंधन और क्षेत्रीय कृषि विकास की दिशा में एक मजबूत कदम सिद्ध होगी। माननीय

आज महाराष्ट्र में जल व्यवस्थापन कृति पखवाड़ा 2025 के भव्य समापन समारोह में सम्मिलित होने का सौभाग्य प्राप्त हुआ।

आज महाराष्ट्र में जल व्यवस्थापन कृति पखवाड़ा 2025 के भव्य समापन समारोह में सम्मिलित होने का सौभाग्य प्राप्त हुआ। यह दो सप्ताहीय अभियान माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर की जनभागीदारी आधारित जल संरक्षण की परिकल्पना को धरातल पर उतारने की दिशा में एक उल्लेखनीय प्रयास रहा।इस पखवाड़े ने सतत जल प्रबंधन, वर्षा जल संचयन

आज सूरत में ग्लोबल इन्वेस्टर कॉन्फ़्रेंस के 7वें संस्करण में सहभागिता कर उद्यमिता,

आज सूरत में ग्लोबल इन्वेस्टर कॉन्फ़्रेंस के 7वें संस्करण में सहभागिता कर उद्यमिता, निवेश और नवाचार जैसे विषयों पर भारत के विकासशील भविष्य को लेकर बेहद सार्थक संवाद हुआ। महेता वेल्थ के इस मंच पर देश के अग्रणी निवेशकों और नीति-निर्माताओं के साथ संवाद का अवसर पाकर यह विश्वास और प्रबल हुआ कि माननीय प्रधानमंत्री

આજે સુરત ખાતે અગ્રવાલ આઇ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી.

આજે સુરત ખાતે અગ્રવાલ આઇ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી. ડો.નિરવભાઇ શાહ અને અન્ય સૌ ડોક્ટરોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિમાં

આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિમાં “અક્ષરપુરુષોત્તમના વિદ્વાન” શીર્ષક હેઠળ BAPS અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર, કણાદ ખાતે યોજાયેલા બાળદિનની મહોત્સવમૂર્તિ સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. સાંસ્કૃતિક ઊર્જા અને દૈવી અધ્યાત્મથી સ્પંદિત એવા આ શુભ અવસરે ઉપસ્થિત બાળ હૃદયમાં મહંતસ્વામી મહારાજશ્રીએ સંસ્કારબીજ રોપ્યું. સૌ બાળકોને આશીર્વાદ પાઠવ્યા. જય સ્વામીનારાયણ

અક્ષરધામના દિવ્ય વૈશ્વિક યાત્રાપીઠના યશસ્વી ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજના

અક્ષરધામના દિવ્ય વૈશ્વિક યાત્રાપીઠના યશસ્વી ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજના આશીર્વાદરૂપ ગુરુજયંતી પર્વ નિમિત્તે પ્રગટ ગુરૂહરિ પ.પૂ.પ્રબોધ સ્વામીજીનાં પ્રત્યક્ષ સાનિધ્યમાં યોજાયેલી ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. સત્સંગ અને સંસ્કાર વારસાને આગળ ધપાવતા સૌ પ્રતિનિધિ પૂજ્ય સંતશ્રીઓ દ્વારા ઉજવાયેલા આ પાવન પર્વનાં સાક્ષી બની ધન્યતા અનુભવી. જય સ્વામિનારાયણ

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर की प्रेरणा से ‘कैच द रेन’

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर की प्रेरणा से ‘कैच द रेन’ अभियान के तहत जल संरक्षण को जनआंदोलन बनाने की दिशा में 151 जिलों के जिलाधिकारियों के साथ एक महत्वपूर्ण समीक्षा बैठक की अध्यक्षता की। इस बैठक में मिर्ज़ापुर, नासिक, तिरुवनंतपुरम और ईस्ट खासी हिल्स के कलेक्टर्स ने अपने जिलों में किए गए जल

સુરતમાં 1924ની સાલમાં સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ શરૂ કરેલી શ્રી તાપી બ્રમ્હચર્યાશ્રમ

સુરતમાં 1924ની સાલમાં સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ શરૂ કરેલી શ્રી તાપી બ્રમ્હચર્યાશ્રમ સભાનાં શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. એક સંસ્થા જ્યારે એનું શતાબ્દી વર્ષ ઉજવતી હોય ત્યારે એનાં પાયામાં સંસ્કાર અને સાતત્ય રહેલા હોય છે. સંસ્થાનાં સૌ હોદ્દેદારશ્રીઓ અને ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !

एक दौड़ सिर्फ फिटनेस के लिए नहीं पर पानी की एक-एक बूँद के लिए भी…

एक दौड़ सिर्फ फिटनेस के लिए नहीं पर पानी की एक-एक बूँद के लिए भी… आज रोटरी क्लब ऑफ़ सूरत ईस्ट द्वारा आयोजित रोटरी मैराथन 2025 में उपस्थित रह कर आनंद की अनुभूति हुई। यह केवल एक मैराथन नहीं थी, यह “कैच द रेन” का जन आंदोलन था । जन-जन की भागीदारी यह सन्देश स्पष्ट

सदा शक्ति बरसाने वाला,

सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा सरसाने वाला वीरों को हरषाने वाला मातृभूमि का तन-मन सारा, झंडा ऊँचा रहे हमारा। જમ્મુ-કાશ્મીરનાં પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ આપણાં દેશનાં સૈન્યએ “ઓપરેશન સિંદૂર”દ્વારા આતંકીઓનો ખાત્મો બોલાવી મા ભારતીને ગૌરવ અને સન્માન બક્ષ્યું, આ સન્માનને વધાવવા આજે સુરત ખાતે યોજાયેલી ભવ્યાતિભવ્ય તિરંગાયાત્રામાં જોડાઇ મા