Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જામનગર ખાતે વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ

ડબલ એન્જિનની સરકાર વિકાસનાં સપના થયા સાકાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જામનગર ખાતે વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા. આ અવસરે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.

શ્રી કૃષ્ણની પાવન ભૂમિ દ્વારકાથી પોરબંદર સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ પ્રસ્થાન

ભગવાન શ્રી કૃષ્ણની પાવન ભૂમિ દ્વારકાથી પોરબંદર સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ પ્રસ્થાન કરાવ્યું. આ અવસરે ઉપસ્થિત રહેવાનું ગૌરવ મળ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં

શ્રી દ્વારકાધીશના પાવન સાનિધ્યમાં ‘દ્વારકાથી પોરબંદર’ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાના શુભારંભ પ્રસંગે

ભગવાન શ્રી દ્વારકાધીશના પાવન સાનિધ્યમાં 'દ્વારકાથી પોરબંદર' સુધીની ગુજરાત ગૌરવ યાત્રાના શુભારંભ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ જાહેરસભા સંબોધી ગુજરાતની ગૌરવગાથા વિશે વાત કરી, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને સામાજિક

રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે.પી.નડ્ડાજીએ બહુચરા માતાનાં ધામથી બહુચરાજી માતાના મઢ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન

ભાજપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે.પી.નડ્ડાજીએ બહુચરા માતાનાં ધામથી બહુચરાજી માતાના મઢ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું, આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાજી, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

ઊર્જા સાથે 36મી નેશનલ ગેમ્સનો ભવ્યાતિભવ્ય સમાપન સમારોહ સંપન્ન

સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતનાં માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે અનેકગણાં તરવરાટ અને ઊર્જા સાથે 36મી નેશનલ ગેમ્સનો ભવ્યાતિભવ્ય સમાપન સમારોહ સંપન્ન થયો. આજનાં યુવાનો રમત-ગમત ક્ષેત્રે પણ પોતાની આગવી પ્રતિભાનું સર્જન

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઝાંઝરકા મુકામે સંત શ્રી સવૈયાનાથજીના સમાધિ મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઝાંઝરકા મુકામે સંત શ્રી સવૈયાનાથજીના સમાધિ મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી.

ઉનાઈથી અંબાજી સુધી ‘ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા’

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઉનાઈથી અંબાજી સુધી 'ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા' તેમજ ઉનાઈ માતાથી ફાગવેલ સુધી 'ગુજરાત ગૌરવ યાત્રા'નું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી

ગુજરાત ગૌરવ યાત્રાના ‘ઝાંઝરકાથી સોમનાથ’ના રુટનું પ્રસ્થાન

ઝાંઝરકા ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જંગી જાહેરસભાને સંબોધી તેમજ ગુજરાત ગૌરવ યાત્રાના 'ઝાંઝરકાથી સોમનાથ'ના રુટનું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, શ્રી અર્જુનરામ મેઘવાલ, કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય

દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત જિલ્લા કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ઉદ્ઘાટન

દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત જિલ્લા કાર્યાલય 'શ્રી કમલમ્'નું ઉદ્ઘાટન કર્યું. જીલ્લા ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓની તાકાત આજે દાહોદ ખાતે જોવા મળી, એક-એક કાર્યકર્તાનાં સાથથી પાર્ટી મજબૂત બનતી હોય છે. દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય તૈયાર થયું એ બદલ સર્વ કાર્યકર્તાશ્રીને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ,

પેજ કમિટીનાં સભ્યો ભારતીય જનતા પાર્ટીનાં પરિવારનાં સ્વજનો છે

પેજ પ્રમુખશ્રીઓ અને પેજ કમિટીનાં સભ્યો ભારતીય જનતા પાર્ટીનાં પરિવારનાં સ્વજનો છે, જે સૌ ભારતીય જનતા પાર્ટીની તાકાતને વધુ મજબૂત બનાવે છે. આજે જાફરાબાદ ખાતે બુથ નંબર ૨૮૮ના પેજ નંબર ૩૫ના પેજ પ્રમુખ શ્રી સુરેશભાઈ બારૈયાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવારનાં સ્વજનોનાં ખબર-અંતર પૂછી એમની સાથે સંવાદ સાધ્યો. બાળકોને આશીર્વાદ પાઠવ્યા. સુરેશભાઇ અને