Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

 અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર 9 વર્ષ પૂર્ણ કરી રહી છે, આ અંતર્ગત યોજાનારા વિભિન્ન કાર્યક્રમો સંદર્ભે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદ સંબોધી. કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે 9 વર્ષના વિકાસકાર્યો પર પ્રેઝન્ટેશન આપી સૌને માર્ગદર્શન પાઠવ્યું. આ પ્રસંગે

‘સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર મીટ’

#9YearsOfModiGovernment અંતર્ગત આજે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી 'સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર મીટ'માં વિકાસ-કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું. સમગ્ર ગુજરાતમાંથી પધારેલા સોશિયલ મિડીયા ઇન્ફલુઅન્સર્સને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધી ખૂબ આનંદ થયો. આ પ્રસંગે આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ કો-ઓર્ડીનેટર શ્રી પંકજભાઈ શુક્લા, સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ સહ કન્વીનર શ્રી મનનભાઈ દાણી સહિત

મહેસાણા જિલ્લાની કારોબારી બેઠક

ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓની કાર્યશક્તિ સંગઠનને વધારે મજબૂત બનાવે છે… પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે મહેસાણા જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ, આ બેઠકમાં ઉપસ્થિત રહેલા સર્વ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા

સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારના કાર્યકાળને 9 વર્ષ પુર્ણ થતા સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારમાં દેશ આત્મનિર્ભર બન્યો, મજબૂત સુરક્ષા સાથે વિકાસનાં અનેક નવા સોપાનો સર કર્યા. '9 साल बेसिमाल' દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા વિકાસકાર્યો-સેવા કાર્યો વિશે ચર્ચા કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં

સુરત મહાનગર ખાતે યોજાયેલી સોશિયલ મિડીયા ઇન્ફ્લુઅન્સર્સ મીટ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂર્ણ કર્યા, જે અંતર્ગત સુરત મહાનગર ખાતે યોજાયેલી સોશિયલ મિડીયા ઇન્ફ્લુઅન્સર્સ મીટમાં પ્રધાનમંત્રી શ્રીનાં નેતૃત્વમાં કરાયેલા વિકાસ કાર્યો-સેવા કાર્યો-વિવિધ યોજનાઓનું પ્રેઝન્ટશન આપ્યું. આજનાં યુવાનો દેશનાં વિકાસમાં રસ લઇ રહ્યા છે, યુવાન ભાઇ-બહેનો સાથે રૂબરૂ સંવાદ સાધવાનો આનંદ મળ્યો. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સુરત

9 વર્ષ પરિવર્તનના, 9 વર્ષ સુશાસનનાં… 9 વર્ષ વિકાસનાં, 9 વર્ષ સંકલ્પનાં…

9 વર્ષ પરિવર્તનના, 9 વર્ષ સુશાસનનાં… 9 વર્ષ વિકાસનાં, 9 વર્ષ સંકલ્પનાં… માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 'સંપર્કથી સમર્થન' અભિયાન અંતર્ગત આજે પારસી રંગભૂમિનાં માનનીય અભિનેતા પદ્મશ્રી યઝદીભાઇ કરંજીયાનાં નિવાસ્થાને મુલાકાત લઇ એમને કેન્દ્ર સરકારનાં સેવા અને વિકાસ કાર્યો વિશે માહિતી આપી. પારસી રંગભૂમિનાં એનસાયક્લોપિડીયા ગણાતા

‘સંપર્કથી સમર્થન’

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થતા આજે સુરત ખાતે 'સંપર્કથી સમર્થન' અભિયાન અંતર્ગત પદ્મશ્રી મથુરભાઈ સવાણીની શુભેચ્છા મુલાકાત લઈ એમને ભાજપા સરકારનાં વિવિધ કાર્યો અને યોજનાઓની માહિતી આપી, મથુરભાઇને મળીને આનંદ સાથે ધન્યતા અનુભવી. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ

51 આવાસો લોકાર્પિત

નવસારીનાં સરપોર ખાતે 51 આવાસો લોકાર્પિત કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે વિકાસ, સુવિધા અને સુખાકારી-સાથે જનસેવાનો સંકલ્પ પણ સાકાર થયો છે. જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની સહિત ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

એકસપ્રેસ વે જંકશનના કામગીરીનું નિરીક્ષણ

નવસારીના સરપોર ખાતે ચાલી રહેલા એકસપ્રેસ વે જંકશનના કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા. જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની સહિત ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

સંકલ્પ, સફળતા, સુખાકારીનાં 9 વર્ષ….

સંકલ્પ, સફળતા, સુખાકારીનાં 9 વર્ષ…. 'સંપર્કથી સમર્થન' અભિયાન અંતર્ગત નવસારીના અદડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાર્યકર્તા અને ગણદેવી સુગર ફેક્ટરીના માજી ચેરમેન પ્રોફેસર જયંતીભાઈ પટેલના નિવાસસ્થાને મુલાકાત લઈ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા સેવા, સુસાશન, ગરીબ કલ્યાણ તથા લોકહિતના કાર્યો અંગે ચર્ચા કરી પુસ્તક અર્પણ