Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

બારડોલીનાં બાજીપુરા ખાતે યોજાયેલી જાહેર સભાને સંબોધિત

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં 9 વર્ષ સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણને સમર્પિત રહયા છે. સુરત જીલ્લા બારડોલીનાં બાજીપુરા ખાતે યોજાયેલી જાહેર સભાને સંબોધિત કરી, બારડોલીનાં નગરજનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાજીનું સ્મૃતિ સ્મરણ કર્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી કૌશલ કિશોરજી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી

‘વેપારી તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલન’

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં સેવા, વિકાસ અને લોક-કલ્યાણનાં નવ વર્ષ પૂર્ણ થયા. નવસારી અને સુરત લોકસભા મતવિસ્તારનાં 'વેપારી તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલન'માં યોજાયેલા સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો. ડાયમંડ, ટેક્સટાઇલ, જ્વેલર્સ, બિલ્ડર અને કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલા વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોનો સમાજ અને ઉદ્યોગનાં વિકાસમાં સવિશેષ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત”નો કાર્યક્રમ આજે તાપી જીલ્લાનાં વાલોડનાં બુટવાડા ખાતે

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત”નો કાર્યક્રમ આજે તાપી જીલ્લાનાં વાલોડનાં બુટવાડા ખાતે સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે મળીને નિહાળ્યો. રાજ્ય સરકાર ના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીઓ શ્રી મોહનભાઈ ઢોડીયા, શ્રી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ શ્રી જયરામભાઇ ગામીત, સુરત જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

તાપીનાં વાલોડ ખાતે મલ્ટી કેર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન

તાપીનાં વાલોડ ખાતે મલ્ટી કેર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ હોસ્પિટલને કારણે આરોગ્યની સુખાકારીમાં ઉમેરો થશે. રાજ્ય સરકાર ના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી મોહનભાઈ ઢોડીયા, શ્રી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ શ્રી જયરામભાઇ ગામીત, સુરત જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, સુરત ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટિંગ બેંક ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ પૂર્વ મંત્રી

બારડોલી તાલુકાના બામણી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા હોસ્પિટલનું ઉદ્દઘાટન

બારડોલી તાલુકાના બામણી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું. સર્વ રોગ નિદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો, લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ જોઇ આનંદ અનુભવ્યો. રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, સુરત જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

ભરૂચનાં વાગરા ખાતે સંજોપીન ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ના નવા કેમિકલ પ્લાન્ટનું ઉદ્દઘાટન

ભરૂચનાં વાગરા ખાતે સંજોપીન ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ના નવા કેમિકલ પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું. સૌને શુભેચ્છાઓ પાઠવી. રાજ્ય સરકાર ના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી મનસુખ ભાઈ વસાવા ,ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

યોગસ્થ : કુરુ કર્માણિ સડું, ત્યકતવા ધનગ્જય। સિધ્ય સિધ્યો : સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્ચેત ।

યોગસ્થ : કુરુ કર્માણિ સડું, ત્યકતવા ધનગ્જય। સિધ્ય સિધ્યો : સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્ચેત । સુરત ખાતે આજનો દિવસ ઐતિહાસિક દિવસ હતો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દોઢ લાખ લોકોએ યોગાભ્યાસ કરી વિક્રમ સર્જ્યો. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં યોગ તાલીમકર્મીઓનું પુરસ્કારથી સન્માન કર્યું અને યોગના વિવિધ

નવસારી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનો સાથે સંવાદ સાધવાનો અવસ

નવસારી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. માનીનય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સુખાકારી, અપ્રતિમ વિકાસનાં નવ વર્ષ પૂર્ણ કર્યા એ નિમિત્તે મોદી સરકારનાં વિકાસકાર્યો, વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરી. ઉપસ્થિત રહેલા સર્વ નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે નવસારી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનાં જન્મ દિવસ નિમિત્તે

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલી રજતતુલા અને રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી નીતિનભાઇને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર તેમજ સંતો-મહંતો,

રાજકોટ ખાતે વિશાળ જનસભાને સંબોધિત

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષ પૂર્ણ થવા પર રાજકોટ ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરી-રાજકોટનાં નગરવાસીઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય મળ્યું. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળા, કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, સાંસદ શ્રી રામભાઈ