Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને

સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને એ હેતુથી સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા યોજાયેલ “સાયબર સંજીવની 3.0” અભિયાનને લોકાર્પિત કરવાનો અવસર સાંપડ્યો. ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત રિલ મેકિંગ સહિત વિવિઘ સ્પર્ઘાઓનું આયોજન પણ કરાયું

સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ

સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને એ હેતુથી સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા યોજાયેલ “સાયબર સંજીવની 3.0” અભિયાનને લોકાર્પિત કરવાનો અવસર સાંપડ્યો. ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત રિલ મેકિંગ સહિત વિવિઘ સ્પર્ઘાઓનું આયોજન પણ કરાયું

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યું નાગરિકોનાં “ઘરનાં ઘરનું સપનું સાકાર!”

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યું નાગરિકોનાં “ઘરનાં ઘરનું સપનું સાકાર!” આજે સુરત મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત યોજાયેલા આવાસોનાં કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો અને ફાળવણીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ લાભાર્થીઓનાં પોતાનાં ઘરનાં સ્વપ્નને સાકાર થયેલું જોઇ પરમ ધન્યતાની લાગણી અનુભવી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે 77.08 કરોડનાં ખર્ચે સાકારિત EWS 54 અને EWS

आज नई दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्मदिवस के शुभ अवसर पर देशभर में शुरू

आज नई दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्मदिवस के शुभ अवसर पर देशभर में शुरू होने वाले "स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता" 2024 अभियान के कर्टन रेजर कार्यक्रम में केंद्रीय आवासन और शहरी कार्य मंत्री श्री मनोहर लाल जी के साथ प्रेस और मीडिया के साथियों से संवाद किया। यह विशेष अभियान

आज दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्म दिवस से शुरू हो रहे “स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता” 2024

आज दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्म दिवस से शुरू हो रहे "स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता" 2024 अभियान के कर्टन रेजर कार्यक्रम में उपस्थित रहने का सौभाग्य मिला। केंद्रीय मंत्री श्री मनोहर लाल जी की विशेष उपस्थिति में सुषमा स्वराज भवन में आयोजित उद्घाटन समारोह में इस अभियान की घोषणा करना

આજે કચ્છની મુલાકાત દરમિયાન જળ સંચય કાર્યક્રમ અંતર્ગત ભૂજ ખાતે સ્થિત બોરવેલની મુલાકાત લીધી

આજે કચ્છની મુલાકાત દરમિયાન જળ સંચય કાર્યક્રમ અંતર્ગત ભૂજ ખાતે સ્થિત બોરવેલની મુલાકાત લીધી. કચ્છ જેવા વિષમ ભૂગર્ભીય સ્તર ધરાવતા વિસ્તાર માટે બોરવેલ જળસંચયની સૌથી મહત્વપૂર્ણ રીત છે. આ બોરવેલ આજુબાજુનાં ગામડાઓ અને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે! આ મુલાકાત દરમિયાન બોરવેલની જળસંચય ક્ષમતા અને એની ટેકનિકલ સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી. આ સાથે જ

આજે કચ્છનાં ભૂજ ખાતે યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો.

આજે કચ્છનાં ભૂજ ખાતે યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌને ગુજરાત લોકસભાનાં દરેક વિસ્તારમાં સવા લાખ પ્રાથમિક સભ્ય નોંધાવી પંડિત દિન દયાળજીની જન્મતિથિએ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અપીલ કરી. દેશમાં સૌથી વધારે પ્રાથમિક સભ્યો ગુજરાતમાંથી બને એ

આજે પ્રદેશ મહામંત્રી અને કચ્છનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાનાં કાર્યાલયનું લોકાર્પણ કરી

આજે પ્રદેશ મહામંત્રી અને કચ્છનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાનાં કાર્યાલયનું લોકાર્પણ કરી અવિરત જનસેવા અને રાષ્ટ્રસેવા માટે તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. મને વિશ્વાસ છે કે એમની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા કચ્છના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે !

ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય “સેવા એ જ સંસ્કાર”નાં સંક્લપને સાકાર કરે છે….

ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય “સેવા એ જ સંસ્કાર”નાં સંક્લપને સાકાર કરે છે…. આજે પોરબંદરની ખમીરવંતી ધરા પર ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલય 'અટલ ભવન'નું ઉદ્ઘાટન કરવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું. સૌ કાર્યકર્તાશ્રીઓને જનસેવાનાં સંકલ્પને સાકાર કરી નાગરિકોની સુખાકારીમાં સતત વૃદ્ધિ થતી રહે એ અંગે આહવાન કર્યું. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી,

“આ આપણાં મોદીજીનું જ ગુજરાત છે !!”

“આ આપણાં મોદીજીનું જ ગુજરાત છે !!” ગુજરાતનાં નાગરિકો એમનાં મોદીજી માટે અપાર સ્નેહ ધરાવે છે ! આજે વિવિધ વિકાયકાર્યોનાં શુભારંભ પ્રસંગે અમદાવાદમાં પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમદાવાદનાં નાગરિકોએ અપાર ઉર્જા, અપાર સ્નેહથી આવકાર્યા. “મોદી…મોદીનાં ગગનચુંબી નારાઓ વચ્ચે વિશ્વપુરૂષ મોદી સાહેબનું અતિભવ્ય સ્વાગત કરાયું !! #ViksitBharatViksitGujarat #PMinGujarat