હવે સુરતની ઉડાન બનશે વધુ ઝડપી ✈️
હવે સુરતની ઉડાન બનશે વધુ ઝડપી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરતને આપી અમૂલ્ય ભેટ…. જેમનાં હૃદયમાં સુરત વસેલું છે એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વરદ હસ્તે આજે પુન:નિર્મિત સુરત એરપોર્ટનું ઉદઘાટન સંપન્ન થયું. આ ઐતિહાસિક પળે ઉપસ્થિત રહેવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો અને આજે