Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

आज दिल्ली में कर्नाटक के उपमुख्यमंत्री श्री डी. के. शिवकुमार जी ने सौजन्य भेंट की।

आज दिल्ली में कर्नाटक के उपमुख्यमंत्री श्री डी. के. शिवकुमार जी ने सौजन्य भेंट की। इस दौरान बैठक में मेकेदातु परियोजना, अपर भद्रा परियोजना, भूजल पुनर्भरण, और भारत सरकार की जल योजनाओं पर विस्तृत चर्चा की गई। इन योजनाओं को सफलतापूर्वक लागू करने के लिए सभी आवश्यक कदम उठाए जाएंगे, जिससे कर्नाटक और देश के

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત 9મીથી 15મી ઓગસ્ટનાં રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર દેશમાં ફરી એકવાર “હર ઘર તિરંગા યાત્રા” અને “હર ઘર તિરંગા અભિયાન” શરૂ થઇ રહ્યું છે ! આ સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરૂણ ચુગજીની વિશેષ ઉપસ્થિતિમાં આ અભિયાનની તૈયારીના ભાગરૂપે

आज दिल्ली में उत्तराखंड के मुख्यमंत्री श्री पुष्कर सिंह धामी जी ने सौजन्य भेंट की।

आज दिल्ली में उत्तराखंड के मुख्यमंत्री श्री पुष्कर सिंह धामी जी ने सौजन्य भेंट की। इस दौरान देवभूमि उत्तराखंड में जल संबंधित मुद्दों पर गहन चर्चा की गई। परियोजनाओं में आने वाली बाधाओं को दूर करने और तेजी से कार्यान्वयन सुनिश्चित करने के लिए जल शक्ति मंत्रालय की ओर से उत्तराखंड के विकास में हर

સુરતનાં મોટા વરાછા ખાતે શ્રી સંજયભાઇ લખાણીનાં પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ ગભરૂભાઇ લખાણીની પ્રાર્થનાસભામાં હાજરી આપી

સુરતનાં મોટા વરાછા ખાતે શ્રી સંજયભાઇ લખાણીનાં પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ ગભરૂભાઇ લખાણીની પ્રાર્થનાસભામાં હાજરી આપી, સંજયભાઇને સાંત્વના પાઠવી અને સદગતનાં આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી !

સંતો-સમાજ સુધારકો, સ્વંત્રતા સેનાનીઓની પાવન ભૂમિ ગુજરાતનાં ધબકાર સમા ગૌરવવંતા રાજકોટ ખાતે

સંતો-સમાજ સુધારકો, સ્વંત્રતા સેનાનીઓની પાવન ભૂમિ ગુજરાતનાં ધબકાર સમા ગૌરવવંતા રાજકોટ ખાતે આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડ્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “હર ઘર તિરંગા” અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકોને જોડાવા આહવાન કર્યુ

આજે સુરત ખાતે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ડો. અનિલ પટેલનાં ઇમેજીંગ સેન્ટરનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

આજે સુરત ખાતે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ડો. અનિલ પટેલનાં ઇમેજીંગ સેન્ટરનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વર્ષોથી તબીબી ક્ષેત્રે પોતાની સેવા આપી રહેલા ડો.અનિલભાઇને શુભેચ્છાઓ પાઠવી !

આજે બારડોલી ખાતે સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આજે બારડોલી ખાતે સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય 'શ્રી કમલમ્'નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દરેક જીલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હોય એવું આહવાન કર્યું હતું-મને આનંદ છે કે પ્રધાનમંત્રી શ્રીનો આ સંકલ્પ પૂરો કરવામાં ગુજરાત અગ્રેસર છે

આ ત્રણ રંગ ભારતનું ગૌરવ છે ! આ ત્રણ રંગ ભારતનું અભિમાન છે !

આ ત્રણ રંગ ભારતનું ગૌરવ છે ! આ ત્રણ રંગ ભારતનું અભિમાન છે ! “હર ધર તિરંગા” અભિયાન અંતર્ગત મારા નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો ! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હર ધર તિરંગા અંતર્ગત સૌ નાગરિકોને પોતાનાં ઘર અને ઓફિસ પર તિરંગો લહેરાવવાનું આહવાન કર્યું છે-હું આપ સૌને આપનાં નિવાસસ્થાન અને ઓફિસ પર તિરંગો લહેરાવવા

NJ ગૃપ દ્વારા યોજાયેલી એન્યુઅલ ફ્લેગશીપ ઇવેન્ટમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો.

NJ ગૃપ દ્વારા યોજાયેલી એન્યુઅલ ફ્લેગશીપ ઇવેન્ટમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો. રોકાણ ક્ષેત્રે NJ ગૃપ ઘણાં સમયથી શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે-સૌને અભિનંદન પાઠવ્યા !

બાળકો, યુવાનો અને વડીલો…. સર્વનાં રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ એટલે આપણો “તિરંગો” !!

બાળકો, યુવાનો અને વડીલો…. સર્વનાં રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ એટલે આપણો “તિરંગો” !! #તિરંગા_યાત્રા #HarGharTiranga #harghartirangagujarat