Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

आज दिल्ली में आंध्रप्रदेश के मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी ने सौजन्य भेंट की।

आज दिल्ली में आंध्रप्रदेश के मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी ने सौजन्य भेंट की। इस अवसर पर पोलावरम परियोजना की प्रगति पर विशेष चर्चा हुई, जिसका उल्लेख माननीय वित्त मंत्री श्रीमती निर्मला सीतारमण जी ने बजट सत्र के दौरान किया था। आंध्रप्रदेश में जलजीवन मिशन और स्वच्छ भारत मिशन के अंतर्गत हो रहे कार्यों पर

भाजपा उदयपुर शहर जिला प्रबुद्धजन संवाद कार्यक्रम में प्रबुद्ध नागरिकों से रूबरू होने का सौभाग्य प्राप्त हुआ।

भाजपा उदयपुर शहर जिला प्रबुद्धजन संवाद कार्यक्रम में प्रबुद्ध नागरिकों से रूबरू होने का सौभाग्य प्राप्त हुआ। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में हम नए भारत की ओर अग्रसर हो रहे हैं। विकास की इस यात्रा में समर्थन और सहभागिता के लिए सभी का हृदय से आभार व्यक्त किया ।

आज दिल्ली में हिमाचल प्रदेश के उप मुख्यमंत्री श्री मुकेश अग्निहोत्री जी ने सौजन्य भेंट की।

आज दिल्ली में हिमाचल प्रदेश के उप मुख्यमंत्री श्री मुकेश अग्निहोत्री जी ने सौजन्य भेंट की। इस अवसर पर हमने हिमाचल प्रदेश के जल संसाधनों पर गहन चर्चा की। बैठक के दौरान, हिमाचल प्रदेश की जल सुरक्षा और सतत विकास को सुनिश्चित करने के लिए भविष्य की योजनाओं और परियोजनाओं पर विचार-विमर्श किया। यह चर्चाएँ

अरुणाचल प्रदेश के जल संसाधन मंत्री श्री बीयुराम वाघेजी के साथ सौजन्य भेंट की ।

अरुणाचल प्रदेश के जल संसाधन मंत्री श्री बीयुराम वाघेजी के साथ सौजन्य भेंट की । इस दौरान हुई बैठक में अरुणाचल प्रदेश के जल संसाधनों के प्रबंधन और विकास पर चर्चा की गई। बैठक में भविष्य की योजनाओं पर विस्तृत विचार-विमर्श किया गया। #JalJeevanMission #HarGharJal

आज दिल्ली में कर्नाटक के उपमुख्यमंत्री श्री डी. के. शिवकुमार जी ने सौजन्य भेंट की।

आज दिल्ली में कर्नाटक के उपमुख्यमंत्री श्री डी. के. शिवकुमार जी ने सौजन्य भेंट की। इस दौरान बैठक में मेकेदातु परियोजना, अपर भद्रा परियोजना, भूजल पुनर्भरण, और भारत सरकार की जल योजनाओं पर विस्तृत चर्चा की गई। इन योजनाओं को सफलतापूर्वक लागू करने के लिए सभी आवश्यक कदम उठाए जाएंगे, जिससे कर्नाटक और देश के

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત 9મીથી 15મી ઓગસ્ટનાં રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર દેશમાં ફરી એકવાર “હર ઘર તિરંગા યાત્રા” અને “હર ઘર તિરંગા અભિયાન” શરૂ થઇ રહ્યું છે ! આ સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરૂણ ચુગજીની વિશેષ ઉપસ્થિતિમાં આ અભિયાનની તૈયારીના ભાગરૂપે

आज दिल्ली में उत्तराखंड के मुख्यमंत्री श्री पुष्कर सिंह धामी जी ने सौजन्य भेंट की।

आज दिल्ली में उत्तराखंड के मुख्यमंत्री श्री पुष्कर सिंह धामी जी ने सौजन्य भेंट की। इस दौरान देवभूमि उत्तराखंड में जल संबंधित मुद्दों पर गहन चर्चा की गई। परियोजनाओं में आने वाली बाधाओं को दूर करने और तेजी से कार्यान्वयन सुनिश्चित करने के लिए जल शक्ति मंत्रालय की ओर से उत्तराखंड के विकास में हर

સુરતનાં મોટા વરાછા ખાતે શ્રી સંજયભાઇ લખાણીનાં પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ ગભરૂભાઇ લખાણીની પ્રાર્થનાસભામાં હાજરી આપી

સુરતનાં મોટા વરાછા ખાતે શ્રી સંજયભાઇ લખાણીનાં પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ ગભરૂભાઇ લખાણીની પ્રાર્થનાસભામાં હાજરી આપી, સંજયભાઇને સાંત્વના પાઠવી અને સદગતનાં આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી !

સંતો-સમાજ સુધારકો, સ્વંત્રતા સેનાનીઓની પાવન ભૂમિ ગુજરાતનાં ધબકાર સમા ગૌરવવંતા રાજકોટ ખાતે

સંતો-સમાજ સુધારકો, સ્વંત્રતા સેનાનીઓની પાવન ભૂમિ ગુજરાતનાં ધબકાર સમા ગૌરવવંતા રાજકોટ ખાતે આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડ્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “હર ઘર તિરંગા” અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકોને જોડાવા આહવાન કર્યુ

આજે સુરત ખાતે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ડો. અનિલ પટેલનાં ઇમેજીંગ સેન્ટરનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

આજે સુરત ખાતે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ડો. અનિલ પટેલનાં ઇમેજીંગ સેન્ટરનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વર્ષોથી તબીબી ક્ષેત્રે પોતાની સેવા આપી રહેલા ડો.અનિલભાઇને શુભેચ્છાઓ પાઠવી !