Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરતનાં રાજસ્થાની શિરવી સમાજ દ્વારા ટીબી દર્દીઓને 200 કિટ વિતરિત કરવાનાં ભગીરથ પ્રસંગો હાજરી આપવાનો મૂલ્યવાન અવસર સાંપડ્યો.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરતનાં રાજસ્થાની શિરવી સમાજ દ્વારા ટીબી દર્દીઓને 200 કિટ વિતરિત કરવાનાં ભગીરથ પ્રસંગો હાજરી આપવાનો મૂલ્યવાન અવસર સાંપડ્યો. આ પ્રસંગે શિરવી સમાજનાં સર્વ સભ્યો સાથે સંવાદ સાધ્યો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

ઊંઝા ખાતે યશસ્વી બૂથ કાર્યકર્તા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો

ઊંઝા ખાતે યશસ્વી બૂથ કાર્યકર્તા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. બુથ કાર્યકર્તાશ્રીઓ માટે સન્માનનો આવો અભૂતપૂર્વ કાર્યક્રમ દેશભરમાં પહેલીવાર યોજાયો, જે માટે ઊંઝાને અભિનંદન પાઠવ્યા. મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી એમ.એસ.પટેલ, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, જિલ્લાના પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા પ્રમુખ શ્રી ગીરીશભાઈ રાજગોર સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો

નારી શક્તિ વંદન વિધેયકથી દેશભરની બહેનોનાં આત્મવિશ્વાસમાં થયો ઉમેરો….!!

નારી શક્તિ વંદન વિધેયકથી દેશભરની બહેનોનાં આત્મવિશ્વાસમાં થયો ઉમેરો….!! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં સંસદનાં બંને ગૃહોમાં નારીશક્તિ વંદન વિધેયક બહુમતી સાથે પસાર થયું. જે આપણાં દેશ માટે અને દેશની સૌ બહેનો માટે ગૌરવપૂર્ણ અને સન્માનપૂર્ણ ઘટના છે. આ વિધેયકની મદદથી દેશની નારી શક્તિનાં સન્માનમાં ઉમેરો થયો છે ત્યારે આજે અમદાવાદ

‘સમિટ ઑફ સક્સેસ’

આજે ગુજરાત સાયન્સ સિટી ખાતે આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી અંતર્ગત ‘સમિટ ઑફ સક્સેસ’ કાર્યક્રમ યોજાયો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી શ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. આપણું ગુજરાત આજે સમગ્ર દેશના વિકાસનું ગ્રોથ એન્જીન છે, જેની પાછળ માનનીય પ્રધાનમંત્રી શ્રીની દિર્ઘદ્રષ્ટિ કારણભૂત છે. માનનીય પ્રધાનમંત્રી

વિકાસપથ પર સદાય અગ્રેસર રહ્યું ગુજરાત….

વિકાસપથ પર સદાય અગ્રેસર રહ્યું ગુજરાત…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે બોડેલી ખાતે કુલ રૂપિયા 5206 કરોડનાં વિવિધ વિકાસકાર્યોની ભેટ પ્રદાન કરી. આ પ્રસંગનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યાં.

गणपती बाप्पा मोरया, पुढच्या वर्षी लवकर या !

गणपती बाप्पा मोरया, पुढच्या वर्षी लवकर या ! આજે સુરત મહાનગર ખાતે ચોક અને ભાગળ ખાતે ઉપસ્થિત રહી ગણપતિ બાપ્પાને ભાવસભર વિદાય આપી. ગણેશ વિસર્જનનું આ પર્વ આનંદ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે શહેરીજનોને અપીલ કરી. ભીની આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તોને અનંતચૌદસની શુભેચ્છાઓ પાઠવી.

સ્વચ્છતાને જીવનમાં એવી રીતે અપનાવી લો કે એ આદત બની જાય !

સ્વચ્છતાને જીવનમાં એવી રીતે અપનાવી લો કે એ આદત બની જાય ! પૂજ્ય ગાંધીજીની જન્મ જયંતિનાં પૂર્વ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અને પ્રેરણા અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે શ્રમદાન અભિયાન હેઠળ આજે સુરત મહાનગર ખાતે સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઇ પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઇ હુંબલ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ રાણા, સુરત ભાજપા પ્રમુખ શ્રી

આહિર સમાજ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી સૌ રક્તદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર

નવસારી જીલ્લા આહિર સમાજ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી સૌ રક્તદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. રક્તતુલા બદલ આહિર સમાજનાં સર્વ આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સર્વ રક્તદાતાશ્રીઓને મળી અનેરી ઉર્જાનો સંચાર થયો. આ કાર્યક્રમમાં નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્યશ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રીશ્રીઓ શ્રી

સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓના અભિવાદન સમારોહ

સુરતના ડીંડોલી ખાતે સમસ્ત હિન્દી ભાષી સમાજ- સુરત દ્વારા આયોજિત સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ પદાધિકારીશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીનો આભાર વ્યક્ત કર્યો. સૌને મળી અપાર ઉર્જાનો અનુભવ કર્યો.

સુમુલ ડેરી દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો સાથેનાં અભિયાનનો પ્રારંભ કરાયો

સુમુલ ડેરી દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો સાથેનાં અભિયાનનો પ્રારંભ કરાયો હતો, આજે એનાં પુર્ણાહુતિ પ્રસંગે હાજરી આપી. આ જ અભિયાન અંતર્ગત બારડોલી તાલુકામાં મહિલા જન ભાગીદારી કાર્યક્રમ, ખરવા-મોવસા સામુહિક રસીકરણ અભિયાન, દૂધ મંડળી સ્વચ્છતા કાર્યક્રમ અને નશાબંધી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. સુમુલ ડેરીની 1187 મંડળીમાં 200થી વધુ