ઘરનાં ઘરનું સ્વપ્ન થયું સાકાર….
ઘરનાં ઘરનું સ્વપ્ન થયું સાકાર…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી કરોડો લોકોનાં “ઘરનાં ઘરનું” સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે-જે અંતર્ગત આજે સુરત મહાનગર ખાતે રાંદેર ઝોન, અઠવા ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારમાં ₹ 193.10 કરોડના ખર્ચે 2358 નવનિર્મિત આવાસોનું કોમ્પ્યુટરાઈઝડ્ ડ્રો દ્વારા લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. લાભાર્થીઓનાં ચહેરા